ગુજરાતીઓ અને જૈનો ફૂડ ટેરરિઝમ કરતા હોવાનું જણાવતું નેશનલ હેરલ્ડ

ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના મુખપત્ર ગણાતું નેશનલ હેરલ્ડ, જેની સામે છેતરપિંડીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે એણે એક લેખમાં મુંબઈમાં રહેતા...

Read moreDetails

I.N.D.I.A.એલાયન્સ નવ ટીવી ન્યૂઝ ચૅનલોના 14 એન્કરનો બહિષ્કાર કરશે

2024માં નરેન્દ્ર મોદીને યેન કેન પ્રકારણે સત્તાથી દૂર કરવાનો પ્રયાસ કરી રહેલા વિરોધ પક્ષો સત્તા હાંસલ કરવા મોદીને અભણ વડા...

Read moreDetails

13 જુલાઈએ ચંદ્રયાન-3ને લૉન્ચ કરશે ઇસરો

ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઇસરો જુલાઈના ત્રીજા અઠવાડિયે ચંદ્રયાન-3ને લૉન્ચ કરશે. આજે ઇસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું કે...

Read moreDetails

જ્ઞાનવ્યાપી મામલે વારાણસી હાઇકોર્ટનો મુસ્લિમ પક્ષને મોટો આંચકો

ઉત્તર પ્રદેશમાં વારાણસીની જ્ઞાનવ્યાપી મામલે વારાણસી હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીની સુનાવણી કરવાનું નકારી દીધું છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શૃંગાર ગૌરીની...

Read moreDetails

મધ્ય પ્રદેશની સ્કૂલની હિન્દુ વિદ્યાર્થિનીઓને પહેરાવ્યો હિજાબ, ગૃહ પ્રધાને આપ્યો તપાસનો આદેશ

મધ્ય પ્રદેશના દમોહમાં આવેલી ગંગા જમુના હાયર સેકેન્ડરી સ્કૂલના મેનેજમેન્ટ પર વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. હકીકતમાં પરીક્ષાના...

Read moreDetails

આત્મનિર્ભર ભારત: આઈએનએસ વિક્રાંત પર રાત્રે મિગ-29કેનું સફળ લેન્ડિંગ

ભારતીય નૌકાદળની યશ કલગીમાં ઓર એકનો ઉમેરો થયો છે. નૌકાદળે આજે જારી કરેલી પ્રેલ રિલીઝમાં જણાવાયું છે કે નૌકાદળે ભારતના...

Read moreDetails

કર્ણાટક કૉગ્રેસના કાર્યકર્તાઓએ વિધાન સૌધનું કર્યું ગૌમૂત્રથી શુદ્ધિકરણ

કર્ણાટક કૉંગ્રેસના કાર્યકર્તાઓએ આજે (22 મે, 2023)ના ગોમૂત્ર છાંટી બેંગલુરુના વિધાન સૌધમાં પૂજ કરી હતી. વિધાનસભાના સત્રની કાર્યવાહી શરૂ થાય...

Read moreDetails

મલ્લિકાર્જુન ખરગેએ વડા પ્રધાન પર કરેલી વિવાદિત ટિપ્પણી કૉંગ્રેસને ભારે પડશે?

ભારતીય રાજકારણમાં છેલ્લા સોળ વરસ દરમિયાન ચાર ચૂંટણીમાં વિવાદિત ટિપ્પણીઓએ હાર-જીત નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. ત્યારે સવાલ એ...

Read moreDetails

દેશ-દુનિયામાં ચાર લાખ સ્થળે મન કી બાતનું પ્રસારણ કરાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના સોમા એપિસોડનું સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના ટ્રસ્ટીશિપ કાઉન્સિલ ચેમ્બરમાં 30 એપ્રિલે સીધું પ્રસારણ કરવામાં...

Read moreDetails

કેશવાનંદ ભારતી કેસની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે સુપ્રીમ કોર્ટે બનાવ્યું વેબ પેજ

1973માં સુપ્રીમ કોર્ટમાં કેરળ સરકાર વિરુદ્ધ કેશવાનંદ ભારતીનો કેસ પહોંચ્યો. પહેલીવાર સુપ્રીમ કોર્ટના 13 જજો આ કેસની સુનાવણી માટે બેઠા....

Read moreDetails
Page 9 of 14 1 8 9 10 14