કરેલા કર્મોને કારણે કેજરીવાલની ધરપકડ : અણ્ણા હઝારે

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે સમાજસેવી અણ્ણા હઝારેએ પહેલીવાર પ્રતિક્રિયા આપી હતી. અણ્ણા હઝારેએ કહ્યું કે, અમે શરાબના...

Read moreDetails

પ્રધાન મંડળના સભ્યો સાથે હોળી મનાવવા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જેલમાં

દિલ્હી શરાબ નીતિ મામલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) નવમું સમન્સ આપવા છતચાં હાજર થયા નહોતા. આને...

Read moreDetails

રાહુલ ગાંધીના જાતિ આધારિત વસતિ ગણતરીનો કૉંગ્રેસના નેતાઓ દ્વારા જ વિરોધ

લોકસભાની ચૂંટણી માટે જાતિ આધારિત વસતિ ગણતરીને રાહુલ ગાંધીએ મુખ્ય મુદ્દો બનાવ્યો છે. આ અંગે કૉંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર...

Read moreDetails

અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટે આપ્યો આંચકો : ધરપકડ સામે કોઈ સંરક્ષણ નહીં

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલને શરાબ ગોટાળા મામલે હાઈકોર્ટે રાહત મળી નથી. દિલ્હી હાઈકતોર્ટે આજે...

Read moreDetails

ગઝવા-એ-હિન્દ અંગે જારી કરેલા ફતવા સબબ દારુલ ઉલુમ દેવબંદ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ

અગ્રણી ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલુમ દેવબંદે જારી કરેલા એક ફતવાને કારણે ઉહાપોહ મચ્યો છે. સહારનપુર પ્રશાસનને રાષ્ટ્રીય બાળ અધિકાર...

Read moreDetails

પાંચ દિવસનો ભવ્યાતિભવ્ય જિનશરણં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી ખાતે મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર આવેલા ઉપલાટ ખાતે દિગમ્બર જૈન તીર્થંસ્થાન જિનશરણં તીર્થંધામનો પાંચ દિવસીય પંચકલ્યાણક મહોત્સવ...

Read moreDetails

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે અયોધ્યામાં જોવા-માણવા મળ્યો પ્રેમ અને ભક્તિનો અદભુત સંગમ : હરેશ મહેતા

અયોધ્યા સ્થિત મંદિરમાં પાંચસો વરસ બાદ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે સંપન્ન થઈ. મહોત્સવ દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાયો....

Read moreDetails

હિન્દુ વિરોધી કન્ટેન્ટ દર્શાવવા માટે નેટફ્લિક્સ સહિત અન્નપૂર્ણિની ફિલ્મના કલાકારો વિરુદ્ધ ફરિયાદ

ફિલ્મ હોય કે વેબ સિરીઝ, હિન્દુ વિરોધી કન્ટેન્ટ દર્શાવવાની જાણે એક ફૅશન ચાલી રહી છે. તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી...

Read moreDetails
Page 8 of 14 1 7 8 9 14