દિવ્યાંગ બાળકોના વસતિ ગૃહનું ભૂમિ પૂજન રાજ્યપાલના હસ્તે કરાશે

કોરોનાને કારણે માતા-પિતાનું છત્ર ગુમાવનારા દિવ્યાંગ બાળકો માટે વિરારના અર્નાળા ખાતે વસતિ ગૃહ અને પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું...

Read more

નારાયણ રાણેની જન આશીર્વાદ યાત્રામાં નિયમોનું ઉલ્લંઘન; વસઈ વિરારમાં છ કેસ નોંધાયા

ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે ૪૨ કેસ દાખલ વસઈ-વિરારમાં છ પોલીસ સ્ટેશનમાં કેન્દ્રીય લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ...

Read more

પાલઘરમા ચાલુ ટ્રેનમા બીએમસીની નર્સનો વિનયભંગ: ૨૨ વર્ષના યુવકની અટક

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી નર્સને ચાલુ ટ્રેનમાં છેડતી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. રવિવારે રાત્રે ફરજ બાદ છેલ્લી મેમુ...

Read more

દહાણુમાં ફટાકડા ફેકટરીમાં જોરદાર વિસ્ફોટ : પાંચની હાલત ગંભીર

દહાણું તાલુકામાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. ગુરુવારે સવારે કારખાનામાં જોરદાર વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી. આ...

Read more

નાલાસોપારામા બિહારની ઘોડાસન ગેંગના ૧૦ની અટક એક ફરાર

દુકાનની સામે ભીખારી તરીકે રેકી, કર્યા બાદ  લૂંટ કરતી ગેંગ મીરા ભાઈંદર, વસઈ વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઇમ બ્રાંન્ચ યુનિટ ૩...

Read more