ભોપાળ ખાતે એનયુજે – આઇનું  બે દિવસીય અધિવેશન યોજાયું

નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ (ઇન્ડિયા) દ્વારા આયોજિત અધિવેશનમાં વીસ રાજ્યોના પચાસથી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read more

આવતીકાલથી ભોપાળ ખાતે યોજાઈ રહ્યું છે એનયુજે-આઈનું બે દિવસીય અધિવેશન

નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સ (ઇન્ડિયા) 28 અને 29 સપ્ટેમ્બર, 2024ના ભોપાળ ખાતે આયોજિત બે દિવસીય અધિવેશનમાં પત્રકાર સુરક્ષા કાયદો, મીડિયા...

Read more

રાહુલ ગાંધીની ટીમે પત્રકાર સાથે કરેલી ગેરવર્તણુંકને એનયુજેએ વખોડી

નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સ (ઇન્ડિયા)એ અમેરિકાના ટેક્સાસમાં કૉંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અમેરિકાની યાત્રા દરમિયાન...

Read more

ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે થયેલી ભાગદોડમાં મરણનો આંકડો 90 પર પહોંચ્યો

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં મંગળવારે એક મોટી દુર્ઘટના બની છે. ભોલે બાબાના સત્સંગમાં અચાનક ભાગદોડ મચતા સેંકડો લોકોને ઇજા પહોંચી...

Read more

આખરે દિલ્હીના મુખ્ય પ્રધાનને જામીન મળતા જેલ બહાર આવશે

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દારુ ગોટાળા સાથે સંકળાયેલા મની લૉન્ડરિંગ કેસમાં રાઉજ એવન્યુ કોર્ટે એક લાખ રૂપિયાની જમાનત પર...

Read more

આખરે UGC-NETની પરીક્ષા રદ, ગોટાળાની ફરિયાદોને પગલે કેન્દ્ર સરકારે લીધો આકરો નિર્ણય

નીટની પરીક્ષાનો મામલો હજુ થાળે પડ્યો નથી ત્યાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન - નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (યુજીસી-નેટ)ની પરીક્ષાઓમાં પણ ગોટાળા થયા...

Read more

કાશ્મીર અંગે ભડકાઉ ભાષણ આપનાર અરુંધતી રૉય વિરુદ્ધ UAPA અંતર્ગત કેસ ચલાવાશે

અરુંધતી રૉય અને કાશ્મીર કેન્દ્રિય વિશ્વવિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય કાયદા અંગેના પૂર્વ પ્રોફેસર ડૉ. શેખ શૌકત હુસેને 21.10.2010ના નવી દિલ્હીના એલટીજી ઑડિટોરિયમમાં...

Read more

એનડીએનો ત્રીજા કાર્યકાળ દરમિયાન દેશ મહત્ત્વના નિર્ણયોનો અધ્યાય લખશે : નરેન્દ્ર મોદી

ભાજપના દિલ્હી સ્થિત મુખ્યાલય ખાતે પક્ષના કાર્યકરોને સંબોધિત કરતા વડા પ્રધાને કહ્યું કે આ જનાદેશના અનેક પાસાંઓ છે. 1962 બાદ...

Read more

તમામ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતિ મળવાનું અનુમાન, ઇન્ડી ગઠબંધન દોઢસોમાં સમેટાઈ જાય એવી શક્યતા

એક્ઝિટ પોલના હિસાબે મોટાભાગના રાજ્યોમાં ભાજપ બેહતરીન પ્રદર્શન કરતી જોવા મળે છે. તો ઇન્ડી ગઠબંધનના તમામ દાવા ખોટા પુરવાર થઈ...

Read more

ટીવી ચૅનલો પર થનારી એક્ઝિટ પોલની ડીબેટનો કૉંગ્રેસે કર્યો બહિષ્કાર

4 જૂને અધિકૃત મતગણતરી બાદ પરિણામ દેશ સમક્ષ આવવાના જ છે. ત્યારે અટકળો પર આધારિત કાર્યક્રમ જે ટીઆરપી વધારવાની રમતનો...

Read more
Page 2 of 11 1 2 3 11