Maharashtra

વાંદરાઓની વેરની લોહિયાળ વસુલાત

વાંદરાના એક બચ્ચાને કૂતરાઓએ મારી નાખ્યાં બાદ ઉશ્કેરાયેલા વાંદરાઓના એક જૂથે વેરની લોહિયાળ વસુલાત કરી હતી. વાંદરાઓ એક મહિનામાં લગભગ...

Read moreDetails

ગૃહનિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડની ધરપકડ બાદ જામીન પર છૂટકારો

જિતેન્દ્ર આવ્હાડની એન્જિનિયર અનંત કરમુસેના અપહરણ અને મારપીટ મામલે આજે ધરપકડ કરાયા બાદ જામીન પર છુટકારો થયો હતો.

Read moreDetails

ઔંરંગાબાદમા દેવીના દર્શન કરવા જતા પરિવાર પર કાળ ફરી વળ્યો

કાર અકસ્માતમા એક જ પરિવારના ત્રણ સભ્યોના કમનસીબ મૃત્યુથી ગામમાં શોક ફેલાયો છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ડેમ...

Read moreDetails

આચાર્ય શ્રી દૌલતસાગર સૂરીશ્વરજી મહારાજની સોમી જન્મ જયંતિ નિમિત્તે પોસ્ટલ સ્ટેમ્પ રિલીઝ કરવામાં આવી

આચાર્ય શ્રી દૌલતસાગર સૂરીશ્વરજી મહારાજના 101મા જન્મદિવસ પર સમાજને સમર્પિત પૂજ્ય ગચ્છાધિપતિ. ગુરુ ભગવંતો અને જૈન સમાજના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં માનનીય...

Read moreDetails

એનસીબીના વિભાગીય નિયામક તરીકે સમીર વાનખેડેને બીજા છ મહિનાનું એક્સ્ટેંશન

સમીર વાનખેડે ૨૦૦૮ બેચના આઈઆરએસ અધિકારી છે. તેમની પ્રથમ પોસ્ટિંગ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનર...

Read moreDetails

નેહરુ-ગાંધી પરિવારની બદનામી કરતો વીડિયો બનાવનાર અભિનેત્રી પાયલ રોહતગી વિરૂદ્ધ પુણેમાં ગુનો નોંધાયો

પુણેમા નેહરુ અને ગાંધી પરિવારની બદનામી કરતો વીડિયો બનાવવા અને તેને સોશિયલ મીડિયા પર વહેતો કરી અભિનેત્રીએ ધાર્મિક લાગણી દુભાવવાના...

Read moreDetails

ઠાકરે સરકારની હિન્દુ વિરોધી નીતિ : શંખનાદ આંદોલન પૂર્વે વિધાનસભ્ય અતુલ ભાતખળકરની ધરપકડ

રાજ્યના બાર, દારૂની દુકાનો, મોલ ખોલવાની પરવાનગી આપનાર મહારાષ્ટ્રની હિન્દુ વિરોધી ઠાકરે સરકાર કોરોનાનું કારણ આપી મંદિર ખોલવાની પરવાનગી આપવાનું...

Read moreDetails

લૉકડાઉન દરમિયાન મહારાષ્ટ્ર બાળવિવાહમા પાંચમા સ્થાને

મહારાષ્ટ્ર લૉકડાઉનમાં ૭૯૦ બાળવિવાહ રોકવામાં આવ્યા લૉકડાઉન દરમિયાન મહારાષ્ટ્રમાં બાળવિવાહના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં સૌથી વધુ બાળવિવાહના મામલે મહારાષ્ટ્રનો...

Read moreDetails

મુખ્યપ્રધાન સામે નારાયણ રાણેના કથિત વિવાદાસ્પદ નિવેદનને પગલે પોલીસે કરી અટક

નાસિક , મહાડ અને પુણેમાં નારાયણ રાણે વિરુદ્ધ કેસ દાખલ ઉદ્ધવ ઠાકરે સામેની આક્રમક ટિપ્પણીએ રાણે સામે કારવાહી કરવા નાશિક...

Read moreDetails

બીડમાં ૨૮ વર્ષીય પરિણીત મહિલા પર બળાત્કાર, સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ કરવાની ધમકી

બીડ જિલ્લામાં મહિલાઓ પર અત્યાચારના બનાવો અવારનવાર બને છે. ૨૮ વર્ષીય પરિણીત મહિલા પર બળાત્કારની ઘટના રક્ષાબંધનના દિવસે પ્રકાશમાં આવી...

Read moreDetails
Page 5 of 7 1 4 5 6 7