Maharashtra

અહમદનગર જિલ્લો હવે અહિલ્યાનગર તરીકે ઓળખાશે

મહારાષ્ટ્રનો અહમદનગર જિલ્લો હવે અહિલ્યાનગર તરીકે ઓળખાશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જિલ્લાનું નામ બદલવાની જાહેરાત કરી હતી. બુધવારે (31...

Read moreDetails

મહારાષ્ટ્ર સરકાર કેમ ઍર ઇન્ડિયા બિલ્ડિંગ ખરીદવા માગે છે?

નરિમાન પોઇન્ટ ખાતે આવેલી પ્રતિષ્ઠિત ઍર ઇન્ડિયા બિલ્ડિંગ ખરીદવા અને એને મંત્રાલયના કાર્યાલયો ખસેડવાની યોજના બનાવી છે.

Read moreDetails

ચિન્હ અને પક્ષનું નામ ગયા બાદ શિવસેના ભવન પર કોનો અધિકાર?

મહારાષ્ટ્રના સત્તાસંઘર્ષ અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો હજુ આવવાનો બાકી છે ત્યાં અચાનક કેન્દ્રિય ચૂંટણી પંચે આપેલા નિર્ણય બાદ શિવસેના ઉદ્ધવ...

Read moreDetails

ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો, એકનાથ શિંદેની શિવસેનાને મળ્યું શિવસેનાનું નામ અને ધનુષ બાણનું ચિન્હ

શિવસેના કોનીનો ચુકાદો આજે ચૂંટણી પંચે આપ્યો છે. એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને ધનુષ બાણનું ચિન્હ ફાળવવામાં આવ્યું છે....

Read moreDetails

આવતીકાલે વડાપ્રધાન મોદી નાગપુર ખાતે સમૃદ્ધિ હાઈવેનું ઉદ્ઘાટન કરશે

નાગપુરના સાડા ત્રણ કલાકના રોકાણ દરમિયાન વડા પ્રધાન જનસભાને સંબોધિત કરવા સહિત 5 કાર્યક્રમોમાં હાજરી આપશે.

Read moreDetails

શિવસેનાના ચિન્હ ધનુષ્યબાણનો ઇતિહાસ

બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કર્યા બાદ શરૂઆતના બે દાયકાથી વધુ સમય સુધી શિવસેનાનો ઉમેદવાર ક્યારેક અપક્ષ, તો ક્યારે ઢાલ-તલવાર, એન્જિન...

Read moreDetails

ચૂંટણી પંચનો ઉદ્ધવ ઠાકરેને આંચકો, પક્ષનું નામ અને ચિન્હ ફ્રીઝ કર્યું

અંધેરી પૂર્વની પેટા ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની હોવાથી શિંદે જૂથ દ્વારા ચૂંટણી પંચને વિનંતી કરતા પંચે વચગાળાનો આદેશ આપ્યો હતો.

Read moreDetails

સતારા ખાતે જિલેટીનથી બ્લાસ્ટ કરીને ATM લૂંટ્યું

બે મહિના પહેલા સતારા જિલ્લાના કરાડ તાલુકામાં ATMમાં જિલેટીન બ્લાસ્ટ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. સતારા ખાતે બે મહિનામાં એટીએમ...

Read moreDetails

ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને રાજીનામાનો પત્ર સુપરત કર્યો

વિધાનસભામાં બળાબળની કસોટી થાય એ પહેલાં જ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામુ આપતા દેવેન્દ્ર ફડણવીસ માટે સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો છે.

Read moreDetails
Page 4 of 7 1 3 4 5 7