ભારત આવેલી પહેલી ફલાઇટમાં ગુજરાતના ૪૪ વિદ્યાર્થીઓ યુક્રેનથી પાછા ફર્યા

44 વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના માર્ગ વાહન વ્યવહાર નિગમ જી.એસ.આર. ટી.સી.ની બે વોલ્વો બસ દ્વારા ગુજરાત લાવવામાં આવશે અને તેમના વતન...

Read moreDetails

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધનપુર પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ કર્યું

રાધનપુર ખાતે રૂ.77.77 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલી રાધનપુર અને સાંતલપુર જુથ પાણી પુરવઠા યોજનાની રાધનપુર ગ્રુપ યોજનાથી 1.74...

Read moreDetails

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 38 દોષીઓને ફાંસીની સજા; 11ને આજીવન કેદ

અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકાનો ચુકાદો લાંબા અરસા બાદ આવ્યો છે. આજના આ ઐતિહાસિક ચુકાદામાં દેશના ઇતિહાસમાં પહેલીવાર એક...

Read moreDetails

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત નાઓર ગીલોને

મુખ્યમંત્રી સાથે તેમણે ખાસ કરીને ગુજરાતમાં ઇઝરાયેલના સહયોગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરુ થયેલી આઇ ક્રિયેટ દ્વારા યુવા શક્તિના...

Read moreDetails

ખોડલધામ ખાતે યોજાશે પંચવર્ષીય પાટોત્સવ

ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શુક્રવારે (તારીખ 21-01-2022)ના રોજ પંચવર્ષીય...

Read moreDetails

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં શરૂ થયું ‘કરુણા અભિયાન – ૨૦૨૨’

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપીલ...

Read moreDetails

ગુજરાતમાં ફ્રન્ટ લાઈન – હેલ્થ વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકો માટેના બૂસ્ટર ડોઝનો આજથી શુભારંભ

સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્ય ભરના 3500 રસીકરણ કેન્દ્રો...

Read moreDetails

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ સ્થળે જઈ નિર્માણાધિન નેશનલ હાઇવેના કામકાજનું નિરીક્ષણ કર્યું

ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના તેમના કાર્યાલયમાં બેસીને કામકાજની સમીક્ષા કરતા નથી પરંતુ કાર્ય સ્થળ પર જઈ કામની પ્રગતિની જ નહીં, ઉપયોગમાં...

Read moreDetails

ગાંધી જયંતિ નિમત્તે કીર્તિ મંદિર ખાતે બાપુને ભાવાંજલિ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાપુને ભાવાંજલિ આપ્યા બાદ પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા

Read moreDetails

ભાષાવિદ્, લેખક, ભાષાવિજ્ઞાનના રીડર અને વ્યાખ્યાતા યોગેન્દ્ર વ્યાસનું આ રીતે, સજોડે,
જતું રહેવું ખૂબ જ વસમુ છે….

યોગેન્દ્રભાઈએ કહ્યું હતું કે મારાં પત્ની બિમાર છે. પથારીવશ છે. તેઓ ઘરે પથારીમાં હોય અને હું મારો જન્મદિવસ ઉજવું એ...

Read moreDetails
Page 6 of 8 1 5 6 7 8