પૂરઝડપે બની રહ્યું છે રાજકોટ નજીકનું હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ

૧૦૨૫ હેકટરમાં બની રહેલા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ફેઝ-૧નું કામ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં અને ફેઝ-રનું કામ માર્ચ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થશે રાજકોટ...

Read moreDetails

નદીના કળણમાં ફસાયેલા ઘોડાનું દિલધડક રેસ્ક્યુ ઑપરેશન

શહેરમાં આજી નદીના પટમાં કાદવમાં એક ઘોડો ડૂબી રહ્યો હોવા અંગે કાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડના જવાનોએ જીવના જોખમે...

Read moreDetails

જગન્નાથ મંદિરની રથયાત્રા અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શું કહ્યું?

11 જૂનથી રાજ્યભરમાં લૉકડાઉનના નિયમો હળવા થઈ રહ્યા છે એ સાથે ધાર્મિક સ્થળોના દરવાજા પણ ખુલી રહ્યા હોવાથી ભક્તોમાં ખુશીની...

Read moreDetails

શુક્રવારથી ખુલશે ગિરનાર પર બિરાજતા અંબાજી મંદિરના દ્વાર

રોપ-વેનો પણ ફરી શરૂ થશે કોરોના મહામારીને પગલે ગિરનાર પર બિરાજતાં શક્તિપીઠ મા અંબાજી મંદિરમાં ભાવિકોના દર્શનાર્થે માટે પ્રતિબંધ મૂકવામાં...

Read moreDetails

સુરતના ૧૭ વર્ષના ફુટબોલના ખેલાડીએ કરી આત્મહત્યા

સુરતના મોટાવરાછામાં રહેતા ૧૭ વર્ષનાં ફૂટબોલ ખેલાડી સનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ખેલ઼ાડીની દિલ્હીમાં મેચ...

Read moreDetails

આજથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકશે

કોરોનાની બીજી લહેરને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી છેલ્લા ૨૦ દિવસથી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. જોકે, હવે પ્રવાસીઓ માટે...

Read moreDetails

વિજય રૂપાણીએ હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરા, વૉટર પાર્કને આપી મોટી રાહત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો...

Read moreDetails

વડોદરા ખાતે જુગારના અડ્ડા પર દરોડો પાડતા ૧૮ નબીરાઓ ઝડપાયા

વડોદરા શહેરના ગોત્રી રોડ સ્થિત ગાયત્રી સ્કૂલની બાજુમાં અને ચંદ્રમૌલેશ્વર સોસાયટીની નજીક શિવાની હાઈટ્‌સમાં જુગાર રમાતો હોવાની જાણકારી મળતા ગોત્રી...

Read moreDetails

વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની શંકરસિંહ વાઘેલાએ મુલાકાત લીધી

અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાએ મચાવેલી તબાહી બાદ અસરગ્રસ્ત રાજુલા જાફરાબાદ વિસ્તારની મુલાકાતે આવેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજુલા તાલુકાના વડ...

Read moreDetails
Page 8 of 8 1 7 8