ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મહેતાનો હુંકાર : મીરા-ભાયંદરમાં ભાજપનો વિજય નિશ્ચિત

મહારાષ્ટ્રની યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીના 145 અને 146ના ઉમેદવાર નરેન્દ્ર મહેતા અને પ્રતાપ સરનાઈકે પત્રકાર પરિષદ યોજી પ્રચારની દુદૂંભી વગાડી...

Read moreDetails

નેસ્કો ખાતે યોજાયું ચિત્રકાર પૂનમ રાઠીનાં પેઇન્ટિંગ્સનું પ્રદર્શન

જાણીતાં ચિત્રકાર પૂનમ રાઠીનાં પેઇન્ટિંગ્સનું પ્રદર્શન તાજેતરમાં ગોરેગાંવ સ્થિત નેસ્કો ખાતે યોજાયું હતું. એક્ઝિબિશનમાં બૉલિવુડના કલાકાર વિંદુ દારાસિંહ, ફિલ્મ કૉરિયોગ્રાફર...

Read moreDetails

18 ઓગસ્ટે મીરા રોડ ખાતે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન

શ્રાવણ માસના પવિત્ર અવસર પર મીરા-ભાયંદર શહેરમાં 18મી ઓગસ્ટના ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મીરા-ભાયંદર ભાજપના (145) વિધાનસભા...

Read moreDetails

મીરારોડમાં ઘાટકોપરવાળી ઘટનાનું પુનરાવર્તન : વિશાળ હોર્ડિંગ તૂટી પડ્યું

થોડા મહિનાપૂર્વે ઘાટકોપરમાં વિશાળકાય હોર્ડિગ તૂટી પડવાની ઘટના બની હતી જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવી દુર્ઘટના બાદ પણ...

Read moreDetails

જ્વેલર્સ સાથે ગજબની છેતરપીંડી… પહેલાં સોનુ વેચ્યું અને પછી ફરિયાદ નોંધાવી

દૃશ્ય પહેલું જ્વેલર્સને ત્યાં એક મુસ્લિમ મહિલા આવે છે અને તેના સસરા બીમાર હોવાથી ઘરની જણસ વેચવી છે. જ્વેલર્સના માલિક...

Read moreDetails

સતારા લોકસભા ઉમેદવાર શશિકાંત શિંદે વિરુદ્ધ 62 કરોડ રૂપિયાનો ગોટાળાનો કેસ નોંધાયો

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના નેતા અને સતારાથી લોકસભા ચૂંટણીના ઉમેદવાર શશિકાંત શિંદે પર નવી મુંબઈ ખાતે એપીએમસી માર્કેટમાં ઓછા...

Read moreDetails

વિદેશમાં નોકરી મેળવવા માગનાર 400 જણ સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી

ભાયંદર પૂર્વ ખાતે આવેલી પ્લેસમેન્ટ એજન્સીએ વિદેશમાં નોકરી મેળવવા માગતા ચારસો કરતા વધુ નોકરી વાંચ્છુકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી...

Read moreDetails

મુંબઈ-થાણે સહિત અનેક વિસ્તારોમાં હીટવેવ : IMDની ચેતવણી

મુંબઈ, થાણે અને રાયગડમાં બેથી ત્રણ દિવસ તાપમાન વધવાની સાથે લૂ લાગવાની પણ શક્યતા છે. IMDના અધિકારીના જણાવ્યા મુજબ ત્રણેય...

Read moreDetails

થાણે લોક્સભાની બેઠક પર હિન્દુ સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે ભંવર ખેતમલ મહેતાના નામની જાહેરાત

લોકસભાની ચતૂંટણીના પહેલા તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે થઈ રહ્યું છે ત્યારે દેશમાં ઉનાળાની ગરમીના પ્રકોપની સાથે રાજકીય ગરમાટો પણ જોવા...

Read moreDetails

આઝાદીના 75 વરસ પછી પણ મીરા-ભાયંદરમાં થઈ રહી છે લગાન વસુલી

નરેન્દ્ર મોદીએ અંગ્રેજોના સમયના કાયદાઓનું ભારતીયકરણ કરવાની શરૂઆત કરી છે. તાજેતરમાં ભારતીય દંડસંહિતાના કાયદાને ભારતીય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. જોકે...

Read moreDetails
Page 3 of 13 1 2 3 4 13