પત્રકાર એક સાચો સામાજિક કાર્યકર્તા છે : મેયર જ્યોત્સના હસનાલે

જર્નલિસ્ટયુનિયનઑફમહારાષ્ટ્રદ્વારાઆયોજિતપત્રકારમાર્ગદર્શનશિબિરનુંસફળતાપૂર્વકસંપન્ન જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્ર દ્વારા આયોજિત પત્રકાર માર્ગદર્શન શિબિરનું આયોજન શુક્રવાર 2 જુલાઈ 2021ના અંબર પ્લાઝા હૉલ, મીરા રોડ,...

Read moreDetails

મોબાઇલ નેટવર્ક માટે ઝાડ ઉપર ચડેલ વિદ્યાર્થી પર વીજળી પડતા એકનું મૃત્યુ ત્રણ ઘાયલ

દહાણુંમા વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ત્રણ અન્ય ઘાયલ થયા છે જેમાં બાળકો મોબાઇલ નેટવર્કની શોધમાં ઝાડ...

Read moreDetails

સુપ્રીમ કોર્ટના આદેશને કારણે ઓબીસીને નુકસાન તો ઓપન કેટેગરીને લાભ

વૈશ્વિક દરજ્જાના શહેર એવા મુંબઈને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડતી મુંબઈ મહાપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી 2022માં થવાની છે. દરમ્યાન, સુપ્રીમ કોર્ટે...

Read moreDetails

દિવ-દમણની વેકસિનનો ડોઝનો જથ્થો કાંદિવલીના હિરાનંદાનીમાં અપાયો

બીએમસી દ્વારા અપાયેલી મહત્વપૂર્ણ જાણકારી કોરોનાની બીજી લહેરમાથી નિયંત્રણ હેઠળ આવી રહેલ મુંબઈમાં હવે રસીકરણના કૌભાંડો જોવા મળી રહ્યા છે....

Read moreDetails

ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીની આંખ પાસે ઉંદર કરડયો

મેયર કિશોરી પેડણેકરે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો ઘાટકોપરમાં આવેલી રાજાવાડી હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં બે દિવસ પહેલા સારવાર માટે...

Read moreDetails

ટ્રેડર્સ યુનિયન દ્વારા વેપારીઓના ૫૦ ટકા વ્યાજ માફ કરવાની માગણી

રાજ્યમાં વેપારી સમુદાય, જે કોરોના સંકટને કારણે આર્થિક સંકટમાં હતો, હવે વડા પ્રધાન મોદી તરફ વળ્યો છે. રાજ્યના વેપારીઓએ ટ્રેડર્સ...

Read moreDetails

પાલઘરમા ચાલુ ટ્રેનમા બીએમસીની નર્સનો વિનયભંગ: ૨૨ વર્ષના યુવકની અટક

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી નર્સને ચાલુ ટ્રેનમાં છેડતી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. રવિવારે રાત્રે ફરજ બાદ છેલ્લી મેમુ...

Read moreDetails

જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્રના મીરા ભાયંદર વિભાગની કાર્યકારિણીની ઘોષણા

જે.એમ.યુ. દ્વારા પત્રકારોના વિકાસ માટે સંઘર્ષ કરવાનો સંકલ્પ  મીરા રોડ, જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્રના અધ્યક્ષ નારાયણ પાંચાલ દ્વારા રવિવાર 20 જૂન 2021ના રોનક હોટેલ, મીરા રોડ ખાતે સંસ્થા દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. બેઠકમાં મીરા-ભાયંદર નગર વિભાગની કાર્યકારી પદાધિકારીની ઘોષણા અધ્યક્ષ નારાયણ પાંચાલ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સર્વસંમતિથી નારાયણ પાંચાલે મીરા-ભાયંદર મનપા યુનિટની ઘોષણા કરવામાં આવી જેમાં વિજય મોરેને અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી તો સેક્રેટરી પદ પર નીલેશ ફાપાલે, ઉપધ્યક્ષ સીમા ગુપ્તા, સંગઠન પ્રમોદ દેઠે, કાનૂની સલાહકાર રોહિત આસલે ઍડ. નામદેવ કાશિદ, ખજાનચી દિલીપ પટેલ અને પ્રદેશ કાર્યકારિણી સભ્ય રાજેશ જાધવની આ અવસરે નિયુક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ નારાયણ પાંચાલે કહ્યું કે, કોરોના કાળમાં પત્રકારોએ તેમની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી, પરંતુ પ્રશાસનની પત્રકારો અંગે સકારાત્મક ભૂમિકા જોવા મળી નહીં. અને આ અંગે અનેક પત્રકારોએ ફરિયાદ કરી તો અનેક પત્રકારોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. આ અવસરે પત્રકારોના વિકાસ માટે લડવાનો નિર્ણય અમે લીધો છે. આ બેઠકમાં પત્રકારો માટે ઘર યોજના અને પ્રેસ ક્લબ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. સ્થાનિકસમાચાર પત્રો વ્યવસ્થિતપણે અને નિર્વિઘ્ને પ્રકાશિત થતા રહે એ માટે સરકારી જાહેરાત કેવી રીતે મળે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવનિર્વાચિત અધ્યક્ષ વિજય મોરેએ તેમની નિયુક્તિ અંગે જણાવ્યું કે સંગઠન સાથીઓના સહકાર વડે મજબૂત બને છે અને તેમને પૂરી આશા છે કે તમામ નવનિર્વાચિત સભ્ય પત્રકારોના હિતોની રક્ષા માટે જેએમયુના સૂચનોનું પાલન કરવાની સાથે શહેરમાં એક ઉદાહરણ પૂરૂં પાડશે. આ અવસરે સાપ્તાહિક સમાચાર પત્રોના સંપાદકોની સાથે ઇલેક્ટ્રોનિક મીડિયાના સહકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read moreDetails

મહિલાની છેતરપીંડી કરી હોવાના આક્ષેપો પર સંજય રાઉત વિરૂદ્ધ તપાસ કરવાનો પોલીસ કમિશનરને હાઇકોર્ટનો આદેશ

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતના કહેવાથી અમુક પુરુષોએ મારપીટ અને છેતરપીંડી કરી હોવાનો 36 વર્ષીય મહિલાના આક્ષેપ અંગે તપાસ કરવાનો આદેશ...

Read moreDetails

ટીઆરપી ગોટાળા મામલે અર્નબ ગોસ્વામી આરોપી : મુંબઈ પોલીસે ચાર્જશીટ દાખલ કરી

ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ (ટીઆરપી) ગોટાળા મામલે મુંબઈ પોલીસે મંગળવારે રિપબ્લિકન ટીવીના ચીફ એડિટર અર્નબ ગસ્વામી વિરૂદ્ધ બીજી ચાર્જશીટ દાખલ કરી...

Read moreDetails
Page 11 of 13 1 10 11 12 13