રાજકોટમાં બની રહ્યું છે 300 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નિઃશુલ્ક સદભાવના વૃદ્ધાશ્રમ
રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રામપર ખાતે એક નવું, આધુનિક વૃદ્ધાશ્રમ રાજકોટ-જામનગર હાઇવે પર 300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું ...
રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રામપર ખાતે એક નવું, આધુનિક વૃદ્ધાશ્રમ રાજકોટ-જામનગર હાઇવે પર 300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું ...
સૂર્યદેવનાં પત્ની ભગવતી રાંદલમાતાનું મંદિર આવેલું છે જ્યાં નવરાત્રિમાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે બોરીવલી પશ્ચિમ ખાતે સ્ટેશન નજીક ...
નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સ-ઇન્ડિયાના અધ્યક્ષ રાસ બિહારીએ તાજેતરમાં હિન્દુસ્તાન અખબારના પત્રકાર પ્રમોદ ડાલાકોટી તથા અન્યો પર થયેલા હુમલાને આકરા શબ્દોમાં ...
નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ (ઇન્ડિયા) દ્વારા આયોજિત અધિવેશનમાં વીસ રાજ્યોના પચાસથી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સ (ઇન્ડિયા) 28 અને 29 સપ્ટેમ્બર, 2024ના ભોપાળ ખાતે આયોજિત બે દિવસીય અધિવેશનમાં પત્રકાર સુરક્ષા કાયદો, મીડિયા ...
મરીન લાઇન્સ ખાતે આવેલા ૧૩૧ વર્ષ જૂના પી. જે. હિન્દુ જિમખાનાની મેનેજિંગ કમિટીની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રોગ્રેસીવ પૅનલે જ્વલંત ...
સાજ હોટેલ્સનો 27.63 કરોડ રીપિયાનો નિર્ધારિત મૂલ્યનો ઇશ્યુ 27 સપ્ટેમ્બરના આવી રહ્યો છે. જે 42.5 લાખ શેર માટેનો નવો ઇશ્યુ ...
સ્વર્ગીય ઉદ્યોગપતિ અને સમાજસેવક મૂલચંદ શાહે મુંબઈમાં ધંધાની શરૂઆત કરવાની સાથે એફએમસીજી ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં આગવી ઓળખ બનાવી હતી. રાજસ્થાનના પાલી ...
નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સ (ઇન્ડિયા)એ અમેરિકાના ટેક્સાસમાં કૉંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અમેરિકાની યાત્રા દરમિયાન ...
મરીન લાઇન્સ ખાતે આવેલા ૧૩૧ વર્ષ જૂના પી. જે. હિન્દુ જિમખાનામાં શનિવાર અને રવિવાર (૧૪- ૧૫ સપ્ટેમ્બર)ના રોજ સવારે ૮ ...
© 2021 Chhapooo.com