ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકોને સ્વામિત્વ યોજના અન્વયે પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ વિનામૂલ્યે અપાશે

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને સ્વામિત્વ યોજના અન્‍વયે તૈયાર થનારા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ વિનામૂલ્યે આપવાનો...

Read moreDetails

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આપી રાહત

સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર...

Read moreDetails

2002 તોફાનો કેસ : તીસ્તા સેતલવાડની અરજી નકારાઈ, તુરંત સરેન્ડર થવા કહ્યું

હાઇ કોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાના કેસમાં સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડની જામીન અરજી નકારી કાઢી હતી....

Read moreDetails

અમરનાથ યાત્રાના યાત્રીઓની રાજકોટ જિલ્લાના તબીબો કરશે સારવાર

દર વરસે અનેક શ્રદ્ધાળુઓ હિમાલયમાં બિરાજમાન બરફીલા બાબા અમરનાથના દર્શને જતા હોય છે આ દુર્ગમ યાત્રા દરમિયાન યાત્રિકો બીમાર પડે...

Read moreDetails

દરગાહ હટાવવાની નોટિસ મળતાં જૂનાગઢ સળગ્યું, પોલીસ ચોકી પર હુમલો… એકનું મૃત્યું

જૂનાગઢ મહાપાલિકાએ એક મજારને હટાવવાની નોટિસ અપાતા શુક્રવારે લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જ્યારે શનિવારે રાતે સેંકડો લોકો ભેગા થયા અને...

Read moreDetails

રાજકોટના પેંડાની સાથે ડેરી ઉદ્યોગ પણ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે

૧ જૂન સમગ્ર વિશ્વમાં દૂધ દિવસ ઉજવાયો. મિલ્ક ડેનો હેતુ દૂધ તથા ડેરી પ્રોડક્ટના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે....

Read moreDetails

રાજકોટ જિલ્લાના યુવા એન્જિનિયરનું અનોખું સ્ટાર્ટ અપ : ગાયના છાણમાંથી બનાવે છે પ્રાકૃતિક પેઇન્ટ

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌ પ્રથમ ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન - “ગૌ-ટેક ૨૦૨૩” નું સમાપન...

Read moreDetails

ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના વિખ્યાત મ્યુઝિયમ વિશે જાણીએ

1977માં પહેલીવાર ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝિયમ દ્વારા મ્યુઝિયમ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વરસે દુનિયાભરના સંગ્રહાલયોને પ્રોત્સાહિત કરવા...

Read moreDetails

સોમનાથમાં આવેલું દાક્ષિણત્ય શૈલીનું સવાસો વરસ કરતા જૂનું લક્ષ્મીનારાયણ-તિરુપતિ બલાજી મંદિર

સંપ્રદાયના મુખ્ય સિદ્ધાંત સર્વ જન વિષ્ણુમયને પરિપૂર્ણ કરતા ઉત્સવ દરમિયાન ભગવાનની મૂર્તિ નગરચર્ચાએ નીકળે છે અને દરેક ભક્ત કોઈ પણ...

Read moreDetails

પશ્ચિમ રેલવે ભાવનગર-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવશે

"પરીક્ષા સ્પેશિયલ ટ્રેન" અંગેની જાણકારી ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદે આપી હતી.

Read moreDetails
Page 3 of 8 1 2 3 4 8