આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલને સીબીઆઈનું સમન્સ
દિલ્હીના કથિત દારુ ગોટાળાનો રેલો હવે અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. કારણ, આ મામલે સીબીઆઈ હવે આમ આદમી પાર્ટીના કન્વિનર ...
દિલ્હીના કથિત દારુ ગોટાળાનો રેલો હવે અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. કારણ, આ મામલે સીબીઆઈ હવે આમ આદમી પાર્ટીના કન્વિનર ...
"પરીક્ષા સ્પેશિયલ ટ્રેન" અંગેની જાણકારી ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદે આપી હતી.
સ્ટુડિયો પર બુલડોઝરપર કાર્યવાહી થઈ રહી હતી ત્યારે કિરીટ સોમૈયા પણ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યવાહી પર નજર રાખી ...
કિરણ કુમાર રેડ્ડીએ કહ્યું કે, મેં ક્યારે વિચાર્યું નહોતું કે કૉંગ્રેસ છોડવી પડશે. એક કહેવત છે કે મારા રાજા ઘણા ...
આલ્બમના નિર્માતા અને ડાયમંડ ડેના સ્થાપક હાર્દિક હુંડિયાને શુભેચ્છા આપવાની સાથે મુખ્ય પ્રધાને તેમના આ પ્રયાસને બિરદાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સિંઘવીને પૂછ્યું કે શું આ આકડાઓને કારણે એમ કહી શકાય કે કોઈ તપાસ કે કેસ ન થવા જોઇએ? ...
નરિમાન પોઇન્ટ ખાતે આવેલી પ્રતિષ્ઠિત ઍર ઇન્ડિયા બિલ્ડિંગ ખરીદવા અને એને મંત્રાલયના કાર્યાલયો ખસેડવાની યોજના બનાવી છે.
1961-62માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની જીતના સલીમ દુરાની હીરો હતા. તેમણે કોલકાતા અને ચેન્નઈમાં અનુક્રમ 8 અને 10 વિકટ લઈ ...
એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,22,959 સોદાઓમાં કુલ રૂ.16,184.23 કરોડનું ટર્નઓવર નોંધાયું ...
સંરક્ષણ ક્ષેત્રે ભારતને મજબૂત બનવાની સાથે આત્મનિર્ભર બનાવવા માટે પણ સતત કાર્ય થઈ રહ્યું છે. આના અનુસંધાનમાં ભારતીય નૌકાદળમાં એના ...
© 2021 Chhapooo.com