અમરનાથ યાત્રાના યાત્રીઓની રાજકોટ જિલ્લાના તબીબો કરશે સારવાર

અમરનાથ યાત્રાના યાત્રીઓની રાજકોટ જિલ્લાના તબીબો કરશે સારવાર

દર વરસે અનેક શ્રદ્ધાળુઓ હિમાલયમાં બિરાજમાન બરફીલા બાબા અમરનાથના દર્શને જતા હોય છે આ દુર્ગમ યાત્રા દરમિયાન યાત્રિકો બીમાર પડે ...

ચાતક 2023 – ધ મોન્સુન શોમાં પ્રતિભાશાળી કલાકાર અનુશ્રી એસ. જયસ્વાલનું પેઇન્ટિંગ સામેલ

ચાતક 2023 – ધ મોન્સુન શોમાં પ્રતિભાશાળી કલાકાર અનુશ્રી એસ. જયસ્વાલનું પેઇન્ટિંગ સામેલ

વરલી સ્થિત નેહરૂ સેન્ટર આર્ટ ગેલેરી ખાતે ચાતક 2023- ધ મોન્સુન શો નામનું પ્રદર્શન ચાલી રહ્યું છે. 22 જૂનથી શરૂ ...

પુતિન વિરુદ્ધ બળવો, વેગનર ગ્રુપે રશિયામાં સત્તા પલટાનું કર્યું એલાન

પુતિન વિરુદ્ધ બળવો, વેગનર ગ્રુપે રશિયામાં સત્તા પલટાનું કર્યું એલાન

રશિયાના ભાડાના હત્યારાઓના સમુહ વેગનર ગ્રુપે રાષ્ટ્રપતિ વલાદિમીર પુતિન વિરુદ્ધ બળવો પોકારવાની સાથે સત્તાપલટાની જાહેરાત કરી છે. વેગનર ગ્રુપના પ્રમુખ ...

નિયતિનો ગજબનો ખેલ, એક સમયની લાવણી સામ્રાજ્ઞીને આવી ભીખ માગવાની વેળ

નિયતિનો ગજબનો ખેલ, એક સમયની લાવણી સામ્રાજ્ઞીને આવી ભીખ માગવાની વેળ

એક સમયની લાવણી સામ્રાજ્ઞી, જેની અદાકારીએ લાલબાગ, પરેલના હનુમાન થિયેટરને વન્સ મોર અને તાળીઓના ગડગડાટથી ગજવ્યું, જેની અદાકારી અને સૌંદર્યએ ...

વરિષ્ઠ પત્રકાર સતીષ સોની અને પ્રદ્યુમ્ન કાપડિયાને સ્ટાર અમૃત સન્માનથી નવાજતા હાર્દિક હુંડિયા

વરિષ્ઠ પત્રકાર સતીષ સોની અને પ્રદ્યુમ્ન કાપડિયાને સ્ટાર અમૃત સન્માનથી નવાજતા હાર્દિક હુંડિયા

દેશ આઝાદીનો અમૃત મહોત્સવ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ઉજવી રહ્યો છે. આના અનુસંધાનમાં સ્ટાર રિપોર્ટ મેગેઝિનના સ્થાપક હાર્દિક ...

દરગાહ હટાવવાની નોટિસ મળતાં જૂનાગઢ સળગ્યું, પોલીસ ચોકી પર હુમલો… એકનું મૃત્યું

દરગાહ હટાવવાની નોટિસ મળતાં જૂનાગઢ સળગ્યું, પોલીસ ચોકી પર હુમલો… એકનું મૃત્યું

જૂનાગઢ મહાપાલિકાએ એક મજારને હટાવવાની નોટિસ અપાતા શુક્રવારે લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જ્યારે શનિવારે રાતે સેંકડો લોકો ભેગા થયા અને ...

કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અઝાન પઢાવવામાં આવતા વિવાદ

કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અઝાન પઢાવવામાં આવતા વિવાદ

મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આવેલી કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે (શુક્રવારે) એક ચોંકાવનારો મામલો બહાર આવ્યો છે. સવારની પ્રાર્થના બાદ અઝાન ...

ખિદમત ફાઉન્ડેશન દ્વારા 6 જૂને યોજાઈ રહ્યો છે સમુહ લગ્નોત્સવ

ખિદમત ફાઉન્ડેશન દ્વારા 6 જૂને યોજાઈ રહ્યો છે સમુહ લગ્નોત્સવ

અંધેરી સ્થિત એનજીઓ ખિદમત ફાઉન્ડેશન આર્થિક રીતે નબળા વર્ગ માટે સમુહ લગ્નોત્સવનું આયોજન કરે છે. આ અંગે એનજીઓના સ્થાપક ભૂતપૂર્વ ...

રાજકોટના પેંડાની સાથે ડેરી ઉદ્યોગ પણ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે

રાજકોટના પેંડાની સાથે ડેરી ઉદ્યોગ પણ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે

૧ જૂન સમગ્ર વિશ્વમાં દૂધ દિવસ ઉજવાયો. મિલ્ક ડેનો હેતુ દૂધ તથા ડેરી પ્રોડક્ટના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. ...

અહમદનગર જિલ્લો હવે અહિલ્યાનગર તરીકે ઓળખાશે

અહમદનગર જિલ્લો હવે અહિલ્યાનગર તરીકે ઓળખાશે

મહારાષ્ટ્રનો અહમદનગર જિલ્લો હવે અહિલ્યાનગર તરીકે ઓળખાશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જિલ્લાનું નામ બદલવાની જાહેરાત કરી હતી. બુધવારે (31 ...

Page 37 of 98 1 36 37 38 98