આખરે UGC-NETની પરીક્ષા રદ, ગોટાળાની ફરિયાદોને પગલે કેન્દ્ર સરકારે લીધો આકરો નિર્ણય

નીટની પરીક્ષાનો મામલો હજુ થાળે પડ્યો નથી ત્યાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન - નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (યુજીસી-નેટ)ની પરીક્ષાઓમાં પણ ગોટાળા થયા...

Read moreDetails

કાશ્મીર અંગે ભડકાઉ ભાષણ આપનાર અરુંધતી રૉય વિરુદ્ધ UAPA અંતર્ગત કેસ ચલાવાશે

અરુંધતી રૉય અને કાશ્મીર કેન્દ્રિય વિશ્વવિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય કાયદા અંગેના પૂર્વ પ્રોફેસર ડૉ. શેખ શૌકત હુસેને 21.10.2010ના નવી દિલ્હીના એલટીજી ઑડિટોરિયમમાં...

Read moreDetails

એનડીએનો ત્રીજા કાર્યકાળ દરમિયાન દેશ મહત્ત્વના નિર્ણયોનો અધ્યાય લખશે : નરેન્દ્ર મોદી

ભાજપના દિલ્હી સ્થિત મુખ્યાલય ખાતે પક્ષના કાર્યકરોને સંબોધિત કરતા વડા પ્રધાને કહ્યું કે આ જનાદેશના અનેક પાસાંઓ છે. 1962 બાદ...

Read moreDetails

તમામ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતિ મળવાનું અનુમાન, ઇન્ડી ગઠબંધન દોઢસોમાં સમેટાઈ જાય એવી શક્યતા

એક્ઝિટ પોલના હિસાબે મોટાભાગના રાજ્યોમાં ભાજપ બેહતરીન પ્રદર્શન કરતી જોવા મળે છે. તો ઇન્ડી ગઠબંધનના તમામ દાવા ખોટા પુરવાર થઈ...

Read moreDetails

ટીવી ચૅનલો પર થનારી એક્ઝિટ પોલની ડીબેટનો કૉંગ્રેસે કર્યો બહિષ્કાર

4 જૂને અધિકૃત મતગણતરી બાદ પરિણામ દેશ સમક્ષ આવવાના જ છે. ત્યારે અટકળો પર આધારિત કાર્યક્રમ જે ટીઆરપી વધારવાની રમતનો...

Read moreDetails

કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાનાં માતુશ્રી માધવી રાજે સિંધિયાનું નિધન

માધવી રાજે સિંધિયાનાં પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે ગ્વાલિયર લઈ જવાશે. માધવી રાજે નેપાળના રાજઘરાના સાથેં સંબંધ ધરાવતાં હતાં. સમાજસેવામાં...

Read moreDetails

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ત્રીજીવાર ઉમેદવારી નોંધાવી

ઉમેદવારી નોંધાવવા પહેલા નરેન્દ્ર મોદીએ કાળ ભૈરવની પૂજા-અર્ચના કરી હતી. આજે ગંગા સપ્તમી હોવાથી દશાશ્વમેઘ ઘાટ પર ગંગા માતાની પૂજા...

Read moreDetails

આઈએનએસ વિક્રમાદિત્ય પર વેસ્ટર્ન ફ્લીટ અવૉર્ડ – 2024 સમારોહનું આયોજન

દર વરસે યોજાતા વેસ્ટર્ન ફ્લીટ અવૉર્ડ્સ નાઇટ 2024નું આયોજન કારવાર ખાતે આઈએનએસ વિક્રમાદિત્ય પર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વૉર્ડ આર્મીએ...

Read moreDetails

ઝારખંડના પ્રધાનના પીએના નોકરના ઘરમાંથી મળ્યા કરોડો રૂપિયા

ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ટેન્ડર કમિશન ગોટાળા મામલે ઈડીએ કાર્યવાહી કરી રહી છે. આ મામલે મની લૉન્ડરિંગનો કેસ દાખલ કરવામાં...

Read moreDetails

થોડા દિવસ પહેલાં જ દિલ્હી કૉંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપનાર અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા

દિલ્હી કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અરવિંદર સિંહ લવલીએ પદત્યાગ કર્યાના થોડા દિવસોમાં જ ભાજપમાં સામેલ થયા છે. કૉંગ્રેસ છોડતી વખતે તેમણે...

Read moreDetails
Page 6 of 14 1 5 6 7 14