ગોવાના શિરગાંવ ખાતે થયેલી ભાગદોડમાં સાતના મૃત્યુ, એંસીથી વધુ ઘાયલ
ગોવાના શિરગાંવ ખાતે શ્રી લૈરાઈ જાત્રા દરમિયાન થયેલી ભાગદોડને કારણે સાત ભાવિકોએ જીવ ગુમાવ્યો હતો તો એંસીથી લોકોને ઇજા પહોંચી ...
ગોવાના શિરગાંવ ખાતે શ્રી લૈરાઈ જાત્રા દરમિયાન થયેલી ભાગદોડને કારણે સાત ભાવિકોએ જીવ ગુમાવ્યો હતો તો એંસીથી લોકોને ઇજા પહોંચી ...
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદા મુજબ સાત વરસ કરતા વધુની સજા માટે ફોરેન્સિક પુરાવાનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ ...
નરેન્દ્ર મોદીએ અંગ્રેજોના સમયના કાયદાઓનું ભારતીયકરણ કરવાની શરૂઆત કરી છે. તાજેતરમાં ભારતીય દંડસંહિતાના કાયદાને ભારતીય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. જોકે ...
દિલ્હી એક્સાઇસ પૉલિસી મામલે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પીએમએલએ કોર્ટે છ દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો. શરાબ ગોટાળા ...
કરોડો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી આકાર પામી રહેલા ભવ્ય રામમંદિર નજીક ગુજરાત ...
બુધવારે સવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસ સ્થાન વર્ષા ખાતે આયોજિત સમારંભમાં મેગ્ના પબ્લિશિંગ કંપની લિમિટેડ દ્વારા પ્રકાશિત ...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને સ્વામિત્વ યોજના અન્વયે તૈયાર થનારા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ વિનામૂલ્યે આપવાનો ...
જૂનાગઢ મહાપાલિકાએ એક મજારને હટાવવાની નોટિસ અપાતા શુક્રવારે લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જ્યારે શનિવારે રાતે સેંકડો લોકો ભેગા થયા અને ...
© 2021 Chhapooo.com