Tag: નરેન્દ્ર મોદી

વિધાનસભ્ય  અતુલ ભાતખલકરના હસ્તે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક  વ્યંગચિત્ર પુસ્તકનું વિમોચન

વિધાનસભ્ય અતુલ ભાતખલકરના હસ્તે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર પુસ્તકનું વિમોચન

સ્ટાર રિપોર્ટ મેગેઝિનના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયાએ સ્ટાર રિપોર્ટની ટીમ સાથે મુંબઈના ઉપનગર કાંદિવલીમાં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય અતુલ ભાતલકરના કાર્યાલયની ...

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે અયોધ્યામાં જોવા-માણવા મળ્યો પ્રેમ અને ભક્તિનો અદભુત સંગમ : હરેશ મહેતા

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે અયોધ્યામાં જોવા-માણવા મળ્યો પ્રેમ અને ભક્તિનો અદભુત સંગમ : હરેશ મહેતા

અયોધ્યા સ્થિત મંદિરમાં પાંચસો વરસ બાદ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે સંપન્ન થઈ. મહોત્સવ દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાયો. ...

ગુજરાત સરકાર અયોધ્યામાં વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરશે

ગુજરાત સરકાર અયોધ્યામાં વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરશે

કરોડો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી આકાર પામી રહેલા  ભવ્ય રામમંદિર નજીક ગુજરાત ...

I.N.D.I.A.એલાયન્સ નવ ટીવી ન્યૂઝ ચૅનલોના 14 એન્કરનો બહિષ્કાર કરશે

I.N.D.I.A.એલાયન્સ નવ ટીવી ન્યૂઝ ચૅનલોના 14 એન્કરનો બહિષ્કાર કરશે

2024માં નરેન્દ્ર મોદીને યેન કેન પ્રકારણે સત્તાથી દૂર કરવાનો પ્રયાસ કરી રહેલા વિરોધ પક્ષો સત્તા હાંસલ કરવા મોદીને અભણ વડા ...

ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકોને સ્વામિત્વ યોજના અન્વયે પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ વિનામૂલ્યે અપાશે

ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકોને સ્વામિત્વ યોજના અન્વયે પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ વિનામૂલ્યે અપાશે

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને સ્વામિત્વ યોજના અન્‍વયે તૈયાર થનારા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ વિનામૂલ્યે આપવાનો ...

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આપી રાહત

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આપી રાહત

સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર ...

2002 તોફાનો કેસ : તીસ્તા સેતલવાડની અરજી નકારાઈ, તુરંત સરેન્ડર થવા કહ્યું

2002 તોફાનો કેસ : તીસ્તા સેતલવાડની અરજી નકારાઈ, તુરંત સરેન્ડર થવા કહ્યું

હાઇ કોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાના કેસમાં સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડની જામીન અરજી નકારી કાઢી હતી. ...

અહમદનગર જિલ્લો હવે અહિલ્યાનગર તરીકે ઓળખાશે

અહમદનગર જિલ્લો હવે અહિલ્યાનગર તરીકે ઓળખાશે

મહારાષ્ટ્રનો અહમદનગર જિલ્લો હવે અહિલ્યાનગર તરીકે ઓળખાશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જિલ્લાનું નામ બદલવાની જાહેરાત કરી હતી. બુધવારે (31 ...

રાજકોટ જિલ્લાના યુવા એન્જિનિયરનું અનોખું સ્ટાર્ટ અપ : ગાયના છાણમાંથી બનાવે છે પ્રાકૃતિક પેઇન્ટ

રાજકોટ જિલ્લાના યુવા એન્જિનિયરનું અનોખું સ્ટાર્ટ અપ : ગાયના છાણમાંથી બનાવે છે પ્રાકૃતિક પેઇન્ટ

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌ પ્રથમ ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન - “ગૌ-ટેક ૨૦૨૩” નું સમાપન ...

આઠ કલાકની પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરાઈ

આઠ કલાકની પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરાઈ

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને દિલ્હી એક્સાઇસ પૉલિસી મામલે પૂછપરછ બાદ સીબીઆની ધરપકડ કરી છે. સિસોદિયા સીબીઆઈ મુખ્યાલય સવારે ...

Page 2 of 3 1 2 3