Tag: આતંકવાદ

ઓપરેશન સિંદૂર : ભારતીય સૈન્યના અદમ્ય શૌર્ય અને પરાક્રમના સન્માનમાં દેશભરના રેલવે સ્ટેશન ઝગમગી ઉઠ્યા

ઓપરેશન સિંદૂર : ભારતીય સૈન્યના અદમ્ય શૌર્ય અને પરાક્રમના સન્માનમાં દેશભરના રેલવે સ્ટેશન ઝગમગી ઉઠ્યા

આતંકવાદ વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ દાખવેલા અદમ્ય શૌર્ય અને પરાક્રમને સન્માનવા દેશભરના રેલવે સ્ટેશનો તિરંગાની રોશનીથી ...

પહેલગામમાં હિન્દુઓની નિર્મમ હત્યાથી કાશ્મીરી પંડિત સમુદાય સ્તબ્ધ

પહેલગામમાં હિન્દુઓની નિર્મમ હત્યાથી કાશ્મીરી પંડિત સમુદાય સ્તબ્ધ

22 એપ્રિલ, 2025ના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલાને કારણે કાશ્મીરી પંડિતો એકદમ સ્તબ્ધ અને વ્યથિત થયા છે. આતંકવાદીઓએ ...

કાશ્મીર અંગે ભડકાઉ ભાષણ આપનાર અરુંધતી રૉય વિરુદ્ધ UAPA અંતર્ગત કેસ ચલાવાશે

કાશ્મીર અંગે ભડકાઉ ભાષણ આપનાર અરુંધતી રૉય વિરુદ્ધ UAPA અંતર્ગત કેસ ચલાવાશે

અરુંધતી રૉય અને કાશ્મીર કેન્દ્રિય વિશ્વવિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય કાયદા અંગેના પૂર્વ પ્રોફેસર ડૉ. શેખ શૌકત હુસેને 21.10.2010ના નવી દિલ્હીના એલટીજી ઑડિટોરિયમમાં ...

સુરતથી મૌલવીની ધરપકડ : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું

સુરતથી મૌલવીની ધરપકડ : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું

ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતથી એક મૌલવીની ધરપકડ કરી છે. સોહેબ અબુ બકર પર હિન્દુવાદી નેતા રાણાને જાનથી મારી નાખવાની ...

ગુજરાતીઓ અને જૈનો ફૂડ ટેરરિઝમ કરતા હોવાનું જણાવતું નેશનલ હેરલ્ડ

ગુજરાતીઓ અને જૈનો ફૂડ ટેરરિઝમ કરતા હોવાનું જણાવતું નેશનલ હેરલ્ડ

ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના મુખપત્ર ગણાતું નેશનલ હેરલ્ડ, જેની સામે છેતરપિંડીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે એણે એક લેખમાં મુંબઈમાં રહેતા ...

કરાચીના પોલીસ હેડ ક્વાર્ટર પર આતંકવાદીઓનો હુમલો

કરાચીના પોલીસ હેડ ક્વાર્ટર પર આતંકવાદીઓનો હુમલો

પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં શુક્રવારે મોડી સાંજે પોલીસ હેડ ક્વાર્ટર ગોળીઓની તડાફડીથી ગૂંજી ઉઠયું ઉઠ્યું હતું. થોડો સમય તો ...